સિરામિક ફેકટરીમાં મજુરે ત્રીજા માળેથી છલાંગ લગાવી જીવ દીધો

- text


મોરબીના ઉંચી માંડલ નજીક સિમેરો સિરામિક ફેકટરીમાં બનેલ બનાવ

મોરબી : મોરબીના મોરબીના ઉંચી માંડલ નજીક આવેલ સિમેરો સિરામિક ફેકટરીમાં લેબર કવાટર્સમાં રહેતા સત્યમ અજબસિંગ યાદવ નામના શ્રમિકે કોઈ કારણોસર ફેકટરીના લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી છલાંગ લાગવતા ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text