મોરબીમાં 6 માર્ચે આયુર્વેદ કથાનું આયોજન

- text


મોરબીઃ મધુરમ ફાઉન્ડેશન મોરબી અને આયુર્વેદ પ્રચાર સમિતિ દ્વારા મોરબીમાં આયુર્વેદ કથાનું આયોજન આગામી તારીખ 6 માર્ચના રોજ કરવામાં આવ્યું છે.

- text

મોરબી જિલ્લામાં પ્રથમ વખત અષ્ટાંગ આયુર્વેદધામ તળાજાના ખ્યાતનામ વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથાનું આયોજન તારીખ 6 માર્ચ ને સોમવારના રોજ બપોરે 1-30 થી સાંજે 5 વાગ્યા સુધી પટેલ સમાજની વાડી, શનાળા, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આયુર્વેદમાં રસ ધરાવતા તમામ પરિવારો આ કથામાં ઉપસ્થિત રહે તે માટે આમંત્રણ પાઠવાયું છે.

- text