મોરબી નિવાસી દામજીભાઈ પનારાનું અવસાન

- text


 

મોરબી: મોરબી નિવાસી દામજીભાઈ બોઘાભાઈ પનારા (ઉં. વ.95) તે લાઘાભાઈ પનારા તથા કરમશીભાઈ પનારા તથા ધરમશીભાઈ પનારાના પિતા, તે સ્વ. શારદાબેન લાઘાભાઈ પનારા તથા દુર્ગાબેન કરમશીભાઈ પનારા તથા દિપાબેન ધરમશીભાઈ પનારાના સસરા, તે દિવ્યકાન્તભાઈ લાધાભાઈ પનારા તથા મિતુલ કરમશીભાઈ પનારા તથા અતુલ ધરમશીભાઈ પનારા તથા જય ધરમશીભાઈ પનારાના દાદાનું તારીખ 27-2-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 2-3-2023 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે આસ્થા એપાર્ટમેન્ટ, પંચવટી સોસાયટી, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text