મોરબી : મુકેશભાઈ જયંતિલાલ દવેનું અવસાન

- text


મોરબી : મૂળ ઘુંટુના વતની હાલ મોરબી નિવાસી જયંતિલાલ દયાશંકર દવેના મોટા પુત્ર મુકેશભાઈ જયંતિલાલ દવે (ઉ.વ.45) તે પ્રદીપભાઈના મોટાભાઈ તથા મિતેશના પિતા અને જનકભાઈ દવેના જમાઇનું તા.20ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.24ના રોજ શુક્રવારે બપોરે 3થી5 દરમિયાન એ.કે. કોમ્યુનિટી હોલ, શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.

- text

- text