મોરબી નિવાસી મનીષભાઈ રમણીકલાલ ભટ્ટનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મનીષભાઈ રમણીકલાલ ભટ્ટ ઉ.58 તે સ્વ.હરીશભાઈ, સ્વ.શૈલેષભાઇ, મીરાબેન જોશી તેમજ કિરણબેન મહેતાના નાનાભાઈ તથા મોહીલભાઈ તથા ધ્રુવભાઈના પિતા અને મીનાબેનના પતિનું તા.20ના રોજ અવસાન થયું છે, સદ્દગતનું બેસણું તા.22ને સાંજે 4થી 5 કંસારા જ્ઞાતિની વાડી,કંસારા શેરી, ગ્રીનચોક, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text