વાંકાનેર સિંધાવદર નજીક એસટી બસ હડફેટે મોટર સાયકલ ચાલકનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર રાજકોટ હાઇવે ઉપર સિંધાવદર ગામ પાસે જીજે – 18 – Z – 4558 નંબરની એસટી બસના ચાલકે ટીવીએસ મોપેડ લઈને જઈ રહેલા વાંકાનેરના રસિકભાઈ જેઠવા નામના વૃદ્ધને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન રસિકભાઈનું મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે.

- text

- text