મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

- text


મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં રહેતા કમલેશભાઈ મોહનભાઇ પરમાર નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text