- text
મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં રહેતા કમલેશભાઈ મોહનભાઇ પરમાર નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text