મોરબીના ઝીકીયાળી ગામે મહાશિવરાત્રિ નિમિત્તે મહાપ્રસાદ અને સંતવાણીનું આયોજન

- text


મોરબી : આજ રોજ મહાશિવરાત્રિ પર્વની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. મંદિરોમાં બમ બમ ભોલેના નાદ ગુંજી રહ્યા છે. ત્યારે ઝીકીયાળી ગામે આજ રોજ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે મહાપ્રસાદ અને સંતવાણીનું આયોજન કરાયું છે.

ઝીકીયાળી ગામે બાવરવા પરિવાર દ્વારા છેલ્લા 10 વર્ષથી મહાશિવરાત્રિ પર્વે મહાપ્રસાદ અને સંતવાણીનું આયોજન કરાય છે. ત્યારે આજ રોજ 18 ફેબ્રુઆરી ને મહાશિવરાત્રિના દિવસે બપોરે મહાપ્રસાદનું આયોજન કરાયું છે અને રાત્રે સંતવાણી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

- text

- text