મોરબીના જોધપર નદી ગામે કેનાલમાં તણાઈ જતા યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર ગત તા.7ના રોજ મૂળ ઉત્તરપ્રદેશ બરેલીના વતની મુજમ્મીલ અકરમભાઈ સીદીકિ નામનો યુવાન અકસ્માતે કેનાલમાં પડી જતા તણાયો હતો અને બાદમાં આ યુવાનનો મૃતદેહ ગઈકાલે જોધપર નદી ગામ નજીક આવેલ મચ્છુ -2 ડેમમાં મળી આવ્યો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text