મોરબી નિવાસી ભગવાનજીભાઈ કાલાવડીયાનું અવસાન

- text


 

મોરબી: મોરબી નિવાસી ભગવાનજીભાઈ બેચરભાઈ કાલાવડીયા (ઉં. વ. 66) તે વૈભવભાઈ ભગવાનજીભાઈ કાલાવડીયા (મો. નં. 9879595780)ના પિતા, તે શિવલાલભાઈ બેચરભાઈ કાલાવડીયા (મો.નં. 9726275118) તથા મગનભાઈ બેચરભાઈ કાલાવડીયા (મો.નં. 98254 12084)ના ભાઈનું તારીખ 10-2-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 13-2-2023 ને સોમવારના રોજ સવારે 9 થી 11 કલાકે તેઓના નિવાસ્થાન શ્રવણ સેતુ એપાર્ટમેન્ટ, મારુતિ નગર, ઉમિયા ચોક, રવાપર રોડ, મોરબી ખાતે તથા બપોરે 3 થી 5 કલાકે સાવડી મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text