મોરબી નિવાસી ધીરજભાઈ કૈલાનું અવસાન

- text


 

મોરબી: મોરબી નિવાસી ધીરજભાઈ ધનજીભાઈ કૈલા તે ડાયાલાલ ધનજીભાઈ કૈલા તથા વિનોદભાઈ ધનજીભાઈ કૈલાના ભાઈનું તારીખ 30-1-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 2-2-2023 ને ગુરુવારના રોજ સવારે 8 થી 11 કલાકે અવધ પેલેસ, ઉમા ટાઉનશીપ, મોરબી-2 ખાતે અને સાંજે 7:30 થી 10 કલાકે પટેલ સમાજ વાડી, મુ. ઈશ્વરનગર, તા. હળવદ ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text