રિક્ષાચાલકની પ્રામાણિકતા : મુસાફરને ભુલાઈ ગયેલો મોબાઈલ પરત કર્યો

- text


 

મોરબી : મોરબીના રિક્ષાચાલક રમેશભાઈ મોહનભાઇ પરમાર કે જેઓ આખો દિવસ રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. તેઓએ પોતાની પ્રામાણિકતાનો પરચો આપ્યો છે. તેઓએ માંડલ ચાર રસ્તા તરફ આવતી વેળાએ મુસાફર સંજયકુમારસીંગ રહે.ઓડીસાવાળાનો ભુલાઈ ગયેલો મોબાઈલ તેમને પરત કરી દીધો હતો.

- text

- text