મોરબીના ત્રાજપરમા પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા મનીષાબેન મનુભાઈ અદગામા ઉ.40નામના પરિણીતાએ પોતાના ઘેર કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text