વાંકાનેર ખાતે રામાનંદાચાર્યજી મહારાજના 723માં પ્રાગટ્ય દિવસની ઉજવણી 

- text


વાંકાનેર : વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ વાંકાનેર દ્વારા સનાતન હિંદુ ધર્મ ઉદ્ધારક,ચતુ:વૈષ્ણવ સંપ્રદાય સ્થાપક,આનંદભાષ્ય રચયિતા,અનંત વિભૂષિત યતિરાજ જગદ્દગુરૂ શ્રી રામાનંદાચાર્યજી મહારાજના 723માં પ્રાગટ્ય દિવસની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી.ઉજવણી

- text

તા.15 જાન્યુઆરીને રવિવારના રોજ વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ વાંકાનેર દ્વારા સનાતન હિંદુ ધર્મ ઉદ્ધારક,ચતુ:વૈષ્ણવ સંપ્રદાય સ્થાપક,આનંદભાષ્ય રચયિતા,અનંત વિભૂષિત યતિરાજ જગદ્દગુરૂ શ્રી રામાનંદાચાર્યજી મહારાજના ૭૨૩ માં પ્રાગટ્ય દિવસે છબીરામજીબાપુ (મહંતશ્રી રઘુનાથજી મંદિર-વાંકાનેર)ની નિશ્રામાં ગુરૂપૂજન તથા જ્ઞાતિ સમુહ મહાપ્રસાદના કાર્યક્રમનું ધામધૂમ પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગેવાંકાનેર-કુવાડવા મત વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનુ વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ-વાંકાનેર તરફથી છબીરામજીબાપુ(મહંતશ્રી રઘુનાથજી મંદિર-વાંકાનેર) દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું

 

- text