લાલપર નજીક ફેકટરીમાં પતરા ચડાવતા પડી ગયેલ યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના લાલપર નજીક મિલેનિયમ સેરા સીરામીક ફેકટરીમાં પતરા ચડાવતી વખતે અકસ્માતે પડી ગયેલા વિનોદભાઈ અનિલભાઈ સોનને ઉ.28 રહે.વીસીપરા, મોરબી વાળા યુવાન મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text