માળીયાના જુના ઘાંટીલા ગામે 15 જાન્યુઆરીએ સંતવાણીનું આયોજન

- text


માળીયા : માળીયા તાલુકાના જુના ઘાંટીલા ગામના સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ વિડજાના સ્મરણાર્થે અને ગૌશાળાના લાભાર્થે ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું છે.જેમાં બિરજુભાઈ બારોટ, અલ્પાબેન પટેલ, મહેશભાઈ ગઢવી (ભૂરા ભગત) અને લાલજીભાઈ વિડજા ભજનની રમઝટ બોલાવશે. તો આ સંતવાણી કાર્યક્રમ માણવા ચંદુભાઈ લક્ષ્ણભાઈ વિડજા, બાબુભાઈ લક્ષ્મણભાઈ વિડજા અને કિશોરભાઈ લક્ષ્મણભાઈ વિડજા દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text