- text
મોરબી : શકત શનાળા રબારી સમાજ દ્વારા તેમના ધર્મગુરૂ નિમોઁહી પીઠાઘીશ્વર અનંત વિભુતી ૧૦૦૮ મહામંડલેશ્વર કનીરામદાસજી બાપુ ગુરૂ પુરણદાસજી બાપુની મંડળીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળાએ ૩૦ ગાડી, ૧૦ બુલેટ સાથે મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ જોડાયા હતા. સમસ્ત રબારી સમાજના ઘરે ઘરે જઈ ડી.જે. ના તાલે પગલા કરાવવામાં આવ્યા હતા.
- text
- text