મોરબી નિવાસી પ્રવિણચંદ્ર દવેનું અવસાન

- text


મોરબી : મૂળ નવા સાદુળકા હાલ મોરબી નિવાસી ચા.મ.મોઢ બ્રાહ્મણ પ્રવિણચંદ્ર ખેલશંકર દવે (ઉં.વ. 78) તે જયદેવભાઈ, પ્રફુલભાઈ, નીતિનભાઈ, દિનેશભાઈ, ભરતભાઈ, મધુબેન તથા નીતાબેનના મોટાભાઈ, રાજુભાઈ, હર્ષદભાઈ તથા ચિરાગભાઈના પિતા અને જનકભાઈ કે. જોષીના બનેવીનું તારીખ 27-12-2022 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તારીખ 29-12-2022 ને ગુરુવારના રોજ ચા.મ. મોઢ જ્ઞાતિની વાડી, સાવસર પ્લોટ, મોરબી ખાતે સાંજે 4 થી 5 કલાક દરમિયાન રાખવામાં આવ્યું છે.

- text

- text