મોરબીમાં 4 ડિસેમ્બરે જન જાગૃતિ અભિયાન દ્વારા ફ્રી આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાશે

- text


મોરબીઃ મોરબીમાં જન જાગૃતિ અભિયાન દ્વારા આગામી તારીખ 4 ડિસેમ્બરના રોજ ફ્રી આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

તારીખ 4 ડિસેમ્બર ને રવિવારના રોજ મોરબીના શનાળા રોડ પર આવેલા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે જન જાગૃતિ અભિયાન દ્વારા સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી ફ્રી આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા ઈચ્છતા લોકોએ અગાઉથી પોતાનો કેસ નોંધાવવો પડશે. કેસ નોંધાવવા માટે મો.નં. 6352299810 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text