મોરબી નિવાસી મૈયાબેન રાઠોડનું અવસાન; આવતીકાલે અંતિમયાત્રા

- text


 

મોરબી : મોરબી નિવાસી મૈયાબેન ડાયાભાઈ રાઠોડ (ઉ.વ.77) તે ડાયાભાઇ દામજીભાઈ રાઠોડના પત્ની, ગૌતમભાઈ, મીનેશભાઈ, મુકેશભાઈ અને મીનાબેનના માતાનુ તારીખ 22/11/2022ના રોજ અવસાન થયુ છે. અંતિમયાત્રા આવતીકાલ તારીખ 23/11/2022 ને બુધવારે સવારે 10:00 વાગ્યે તેમના નિવાસ સ્થાન મહેન્દ્રપરા શેરી નંબર – 3 ખાતેથી નિકળશે અને લીલાપર સ્મશાન ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવશે. (88666 06160, 97129 45000). પરિવારે મૃતકનું ચક્ષુદાન કર્યું છે.

- text

- text