મોરબીના લાલપરમાં ત્રીજા માળેથી પટકાતા વૃદ્ધનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ મિલેનિયમ સીરામીક ફેકટરીમાં ગત તા.30 ઓક્ટોબરના રોજ ત્રીજા માળેથી નીચે પટકાતા લીલાજી મિણાજી ઠાકોર ઉ.56 નામના વૃદ્ધનું સારવાર દરમિયાન તા.10 નવેમ્બરના રોજ મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text