મોરબી : મોરબીના શકત શનાળામા રામજી મંદિર નજીક આવેલ વોકળામાં ડૂબી જતાં રામસુરભાઈ બીજલભાઈ વાંક ઉ.55 નામના આધેડનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે.
તેમણે જણાવ્યું...