મોરબીના રાજપર રોડ ઉપર ફેકટરીમાં દાઝી જતા યુવાનનું મોત

- text


મોરબી : મોરબીના રાજપર રોડ ઉપર આવેલ સમર્પણ નામની ફેકટરીમાં કામ કરતી વેળાએ દાઝી જતા ઘુટુ ગામના ઘનશ્યામભાઈ પેથાભાઈ ચૌહાણ ઉ.45નું મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text