લૂંટાવદર ગામે દશેરાના દિવસે મેવાડી તલવાર નાટક અને કોમિક ભજવાયું

- text


મોરબી : ઉમિયા ગરબી યુવક મંડળ લૂંટાવદર દ્વારા 5 ઓક્ટોબરને દશેરાના દિવસે ગામના ચાચર ચોકમાં નાટક અને કોમિક ભજવવામાં આવ્યું હતું.

લૂંટાવદર ગામે 5 ઓક્ટોબરના રોજ રાત્રે 9-30 કલાકે મહાન ઐતિહાસિક નાટક મહારાણા પ્રતાપ એટલે કે મેવાડી તલવાર અને કોમિક નાથા બાપાનો ઘર સંસાર ભજવવામાં આવ્યું હતું. આ નાટક અને કોમિકને મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યું હતું.

- text

- text