વાંકાનેરના દિઘલિયા ગામે વાડીએ વીજશોક લાગતા વૃદ્ધનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના દિઘલિયા ગામે રહેતા હમીરભાઈ દેવશીભાઈ પરમાર ઉ.65 નામના વૃદ્ધને વાડીએ વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text