મોરબી સબ જેલમાં જીવન સુધારણા કાર્યક્રમ યોજાયો

- text


ગાંધી જયંતિ નિમિતે સબજેલમાં બંદીવાન માટે થયું આયોજન

મોરબી : મોરબી સબ જેલમાં ગાંધી જયંતિનિમિતે જીવન સુધારણાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેદીઓને જેલમાંથી મુક્તિ મળ્યા બાદ નવેસરથી ગુન્હાઓથી દૂર રહી સકારાત્મક જીદંગી જીવવાનો સંકલ્પ કર્યો હતો.

મોરબી સબ જેલ ખાતે આજે મહાત્મા ગાંધી જયંતિ દિવસ નિમિતે મોરબી સબ જેલના જેલર એલ.એમ.ઝાલા તથા ઇ.ચા.જેલર એ.આર.હાલપરા સાથે સહ કર્મચારીઓ તેમજ જેલમાં રહેલા બંદિવાનો દ્રારા એક જીવન સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા સૌ પ્રથમ દીપપ્રાગટ્ય કરી ગાંધીબાપુના જીવન કવન વિશે સુવિચાર વ્યક્ત કરી જેલમાં રહેલા કેદીઓને પશ્ચાતાપ કરી સુધારાત્મક વલણ અપનાવી જેલ મુકત થયા બાદ પોતાના પરિવાર અને સમાજમાં જઈ નવું જીવન જીવવાનો જેલર દ્રારા બોધપાઠ પાઠવવામાં આવેલ હતો.

- text

- text