સોનુ ખરીદવાનો સુવર્ણ અવસર : સમ્રાટ જવેલર્સમાં સોનાના ઘડામણમાં નવરાત્રીની સ્પે.ઓફર

 

  • 22 કેરેટ દાગીનાની ઘડામણ માત્ર રૂ. 499 પ્રતિ ગ્રામ : આભુષણોનું એકથી એક ચડિયાતું એવું અદભુત કલેક્શન

  • 56 વર્ષનો વિશ્વાસ : અધધધ 1.80 લાખ ગ્રાહકોને શ્રેષ્ઠ કિંમતે આકર્ષક સોનાની સાથે સર્વિસ આપવાની સિદ્ધિ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સોનાની ખરીદીનો આ સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે સોનુ ખરીદવા માટેના શ્રેષ્ઠ અને વિશ્વસનીય સ્થળ એવા સમ્રાટ જવેલર્સમાં સોનાના ઘડામણ ઉપર આકર્ષક ઓફર મુકવામાં આવી છે. તો આજે જ પધારો.

મોરબીના સોની બજારમાં નહેરૂ ગેટ પાસે સમ્રાટ જવેલર્સ 56 વર્ષોથી કાર્યરત છે. અત્યાર સુધીમાં સમ્રાટ જવેલર્સે 1.80 લાખ ગ્રાહકોને શ્રેષ્ઠ કિંમતે આકર્ષક જવેલરીની સાથે ઉત્તમ સર્વિસ આપી છે. અહીં એકથી એક ચડિયાતું જવેલરીનું કલેક્શન છે. વધુમાં અહીં નવરાત્રી નિમિતે તા.26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ઓફર મુકવામાં આવી છે. જેમાં 22 કેરેટ દાગીનાની ઘડામણ માત્ર રૂ. 499 પ્રતિ ગ્રામ રાખવામાં આવી છે.

અહીં એન્ટિક, જડતર, ઇટાલી, રોઝ ગોલ્ડ, ચેકર્સ, કલકતી, રિયલ ડાયમંડ, મધર ઓફ પર્લ, બિકાનેરી, રિયલ પોલકી, રિયલ વિલંદી, પ્લેટિનમ, બ્રાઇડલ કલેક્શન, ખાખો મોતી, સિલ્વર સહિતના અનેક કલેક્શન સૌના મન મોહી લ્યે તેવા છે. તો આજે જ પધારો.

સંપર્ક
મો.નં. 9898223344
મો.નં. 6359223344
મો.નં. 6357223344

વેબસાઈટ
https://www.samratjewellers.com/
ઇન્સ્ટાગ્રામ
https://www.instagram.com/samrat_jewellerss/?hl=en