મોરબીમાં આજે રામામંડળ ભજવાશે

- text


મોરબી : રેખાબેન દરિયાલાલભાઈ સાવલિયા(ઠાકોર)ના હોસ્પિટલ ખર્ચના લાભાર્થે આજરોજ રાત્રે 9 કલાકે શકત શનાળા,પંચમુખી  હનુમાનજી સામે,નવા પ્લોટમાં જ્ઞાનવિહાર સ્કૂલની બાજુમાં,મોરબી ખાતે વસાડવા યુવા ગ્રુપ રામમંડળ યોજાશે.દાનમાં આવેલ રકમ બહેનના ખર્ચ માટે અપાશે.આયોજક અવચરભાઈ જામરીયા,ભરતભાઇ જામરીયા મો.9979953604,9099975753  એ લોકોને જાહેર આમંત્રણ આપ્યું છે.

- text