ટંકારામાં સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવના આયોજકનું સન્માન 

- text


ટંકારા : મોરબીમાં સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવનું છેલ્લા ઘણા વર્ષોથી ભવ્યાતિભવ્ય આયોજન કરતા સામાજિક, શૈક્ષણિક અને રાજકીય અગ્રણી એવા અરવિંદભાઈ બારૈયાએ સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવની રાત્રી આરતીમાં ભાગ લીધો હતો. આ તકે આયોજક અરવિંદભાઈ બારૈયાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં ટંકારા તાલુકાના રાજકીય અને સામાજિક ક્ષેત્રના મહાનુભાવો રાત્રી મહા આરતીનો લ્હાવો લેવા પહોંચ્યા હતા. ત્યારે આ તકે ટંકારા વતી અરવિંદભાઈ બારૈયાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

- text

- text