મોરબી સ્વસ્તિક ગ્રૂપ દ્વારા ઉજવાશે ગણપતિ મહોત્સવ

- text


ગણપતિની મૂર્તિની સ્થાપના કરાશે

મોરબી : મોરબી સ્વસ્તિક ગ્રૂપ દ્વારા ગણપતિની મૂર્તિની સ્થાપના કરી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

સ્વસ્તિક ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષો થયાં ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.આ વર્ષે પણ ગ્રીન ચોક, પારેખ શેરી, ઉષાપાનની બાજુમાં,મોરબી ખાતે તા.31 થી 9 સુધી ઉજવણી કરવામાં આવશે.ગણપતિની આરતી રોજ સવારે અને સાંજે 8 વાગ્યે થશે .

- text

- text