- text
ટંકારા : ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામે રહેતા ગીરીશભાઇ માવજીભાઇ પરમાર જાતે ઉ.35 કોઈ કામધંધો કરતા ન હોવાની સાથે નશો કરવાની કુટેવ હોય કંટાળી જઈ પોતાની જાતે ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text