સિરામિક ફેકટરીની બાજુમાં વીજ શોક લાગતા શ્રમિકનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભોજપરા નજીક આવેલ ક્યૂટોન સીરામીક ફેક્ટરીની બાજુમાં ઇલેક્ટ્રીક કામ કરતી વેળાએ અર્જુનસીહ ભુપતસીહ બારીયા ઉ.30 નામના શ્રમિકને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text