- text
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા નજીક રેલ્વે ટ્રેક પર માલગાડીની હડફેટે આવી ગયેલા હીરાલાલ ઉર્ફે કલુ નારાયણ યાદવ ઉ.25 રહે, સરતાનપર રોડ એંજો સીરામીક વાળાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text