વાંકાનેરના બોળકથંભા નજીક ટ્રેન હડફેટે અજાણ્યા યુવાનનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના બોળકથંભા નજીક ઓખા અરનાકુલમ ટ્રેન હડફેટે અંદાજે 35 વર્ષના અજાણ્યા યુવાનનું મૃત્યુ નિપજતા દલડી રેલવે સ્ટેશન માસ્તર મનસુખભાઇ શંકરભાઈ બરાસરાએ વાંકનેર પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text