હવે સામાકાંઠે આયુર્વેદિક દવાઓ મળશે સરળતાથી : શાંતિ આયુર્વેદ મેડિકલ એન્ડ જનરલ સ્ટોરનો પ્રારંભ 

- text


દવાઓ ઉપરાંત આયુર્વેદિક કોસ્મેટિક, મધ, બિસ્કિટ, સાબુ, સેમ્પુ સહિતની અનેક પ્રોડક્ટ ઉપલબ્ધ

ન્યુટ્રેલાની પ્રોડક્ટ ઉપર 10 ટકા અને ટ્રીચુપના ઓઇલ- શેમ્પુ ઉપર 40 ટકાનું ડિસ્કાઉન્ટ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના સામાકાંઠે હવે આયુર્વેદિક દવાઓ સરળતાથી મળશે. મોરબી જિલ્લા કલેકટર કચેરી પાસે શોભશ્વર રોડ પર શાંતિ આયુર્વેદ મેડિકલ સ્ટોર એન્ડ જનરલ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે. જ્યાં વિવિધ ખ્યાતનામ કંપનીની આયુર્વેદિક દવાઓ ઉપલબ્ધ છે. સાથો સાથ અન્ય અનેકવિધ પ્રોડક્ટ પણ અહીંથી મળી રહેશે.

મોરબીના જિલ્લા કલેકટર કચેરી પાસે શોભેશ્વર રોડ ઉપર પોટરી તાલુકા શાળા સામે ડો. પ્રવીણ બરાસરાની ક્લિનિક પાસે શાંતિ આયુર્વેદ મેડિકલ સ્ટોર એન્ડ જનરલ સ્ટોરનો પ્રારંભ થયો છે. અહીં તમામ કંપનીની શાસ્ત્રોકત તથા પેટન્ટ આયુર્વેદિક દવાઓ મળે છે. આયુર્વેદિક તેલ, મલમ

ગેસ, એસીડીટી, ચામડીના રોગો, વાળ ખરવા, સફેદ દાગના ઈલાજ માટેની આયુર્વેદિક દવાઓ પણ અહીં ઉપલબ્ધ છે.

આ સાથે અહીં દવાઓ, મધ, બિસ્કિટ, શેમ્પુ, હેર ઓઇલ, ફેશવોશ, સાબુ તેમજ ડાયપર, સ્વાસ્થ્યને લગતી તમામ પ્રોડક્ટ ઉપલબ્ધ છે. આયુર્વેદિક પેઈન કિલરમાં ઓઇલ, ટ્યુબ અને પેચ ( સ્ટીકર ) પણ અહીંથી મળે છે. શાંતિ આયુર્વેદિક મેડિકલ એન્ડ જનરલ સ્ટોરમાં આર્યુવેદિક દવાની સાથે આયુર્વેદિક કોસ્મેટિકની તમામ આઇટમો અને પંતજલી, હિમાલય, ડાબર સહિતની બ્રાન્ડેડ કંપનીની પ્રોડક્ટો પણ ઉપલબ્ધ છે.

ખાસ તો અહીં ન્યુટ્રેલાની પ્રોડક્ટ ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટ અને ટ્રીચુપના શેમ્પુ ઉપર 40 ટકાનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. આમ આયુર્વેદિક દવાઓ ખરીદવા માટે આ વિશ્વાસપાત્ર સ્થળ શાંતિ આયુર્વેદિક મેડિકલ અને જનરલ સ્ટોરની અચૂક મુલાકાત લો. વધુ વિગત માટે મો.નં. 8140110751નો સવારે 9થી સાંજના 8 વાગ્યા સુધીમાં સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text