મોરબીના લજાઈ મુકામે આવતીકાલે રામામંડળ રમાશે

- text


મોરબી : મોરબીના લજાઈ મુકામે આવતીકાલ તા.18/6/2022ને શનિવારના રોજ પીઠડનું પ્રખ્યાત પીઠડાઈ ગૌસેવા રામામંડળ રમાશે. ગૌશાળાના લાભાર્થે નાનજીભાઈ કરસનભાઈ પાણ આયોજિત રામામંડળમાં રામદેવપીરનું જીવન ચરિત્ર સંગીતના શૈલીમાં રજૂ થશે. તો સર્વે ધર્મપ્રેમી જનતાને રામામંડળ નિહાળવા અનુરોધ કરાયો છે.

- text