રાજપૂત સમાજના સરસ્વતી સન્માન સમારંભ માટે માર્કશીટની નકલ 10મી સુધીમાં પહોંચાડવા અપીલ

- text


મોરબી : મોરબી રાજપૂત સમાજ દ્વારા યોજાતો સરસ્વતી સન્માન સમારંભ કાર્યક્રમ જુલાઇ માસના છેલ્લા રવિવારે યોજવાનો હોય, ધોરણ 5 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓની માર્કશીટની નકલ તારીખ 10/7/2022 સુધીમાં પહોંચતી કરવાની રહેશે. તા.10/7/2022 પછી માર્કશીટની નકલ સ્વીકારવામાં આવશે નહીં.

માર્કશીટની નકલ પહોંચાડવા માટે મહાવીરસિંહ જાડેજા ચાંદલી(તલાશ) મોરબી -2 મો.9879400007, હરદેવસિંહ જાડેજા (હાઉસીંગ બોર્ડ)મોરબી -2 મો.9825195961, દિલીપસિંહ પરમાર મોરબી-2 મો.9825214344, મહાવીરસિંહ જાડેજા (નગરપાલીકા)મોરબી-1 મો.9925020249, જશવંતસિંહ ઝાલા (સૌમૈંયા સોસાયટી, વાવડી રોડ) મોરબી -1 મો.9033600303, રાજભા સોઢા (ગુ.હા.બોર્ડ સનાળા રોડ) મોરબી-1 મો.9825673936 નો સંપર્ક કરવાનો રહેશે.

- text

- text