- text
મોરબી : વવાણીયા રામબાઈમાંની જગ્યાના મહંતનું નિધન થતા મોરબી રામધન આશ્રમ ખાતે તેમને શ્રદ્ધાંજલિ આપવા રામધૂન રાખવામાં આવી હતી તેમજ ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યો હતો.
- text
વવાણીયામાં રામબાઈમાંની જગ્યાના મહંત અને ભાવેશ્વરીમાતાજીના કાકા જગનદાસ મહારાજ બ્રહ્મલીન થતા રામધન આશ્રમ મોરબી ખાતે રામધૂન,સંત ભોજન અને ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યો હતો.તેમજ બે મિનિટનું મૌન પાળી આશ્રમના ભક્તો દ્વારા બાપુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
- text