વાંકાનેરના લીંબાળા ગામે સાપ કરડતા દોઢ વર્ષના બાળકનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે હુશેનભાઇની વાડીમાં ખેતમજૂરી કરતા અમિતભાઇના દોઢ વર્ષના પુત્ર ચંદનભાઇ અમીતભાઇ સોરને પગે સાપ કરડતા સારવાર માટે રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text