મોરબી : જતીનભાઈ નલીનભાઈ પંડયાનું અવસાન

- text


મોરબી : ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જતીનભાઈ નલીનભાઈ પંડ્યા (ઉં. 34) તે સ્વ.નલીનભાઈ જયંતિલાલ પંડ્યા તેમજ દીનાબેન નલીનભાઈ પંડ્યાના પુત્રનું તા.31ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણુ તા. 2 ને ગુરુવારના રોજ સાંજે 5થી 6 કલાક દરમિયાન રામેશ્વર મંદિર, ગુ. હા. બોર્ડ સામાકાંઠે મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

- text