મોરબીમાં વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા બુધવારે પત્રકાર મિલન સમારોહ

- text


દેવર્ષિ નારદ જયંતિ નિમિતે આયોજન

મોરબી : દેવર્ષિ નારદ જયંતિ નિમિતે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા પત્રકાર મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

દેવર્ષિ નારદ જયંતિ નિમિતે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા આગામી તા.18ને બુધવારના રોજ રાત્રે 9 કલાકે સરસ્વતી શિશુમંદિર,નવા બસ સ્ટેન્ડ સામે,શનાળા રોડ,મોરબી ખાતે પત્રકાર મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.આ સમારોહમાં વક્તા તરીકે પૂર્વ જિલ્લા કાર્યવાહ,મોરબી જિલ્લાના વિજયભાઈ રાવલ હાજર રહેશે.વધુ માહિતી માટે મો.98254 21031 પર સંપર્ક કરવો.

- text