તાલાલા પંથકની શુદ્ધ કેસર કેરી મોરબીમાં મેળવો તદ્દન વ્યાજબી ભાવે

- text


ગીર પંથકના ખેડૂતો દ્વારા સીધું વેચાણ : હાઉસિંગ બોર્ડ સામે અને બેલ પિયાટોસ ખાતે કેરીના બોક્સ ઉપલબ્ધ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : સ્વાદપ્રિય મોરબીવાસીઓને શુદ્ધ-ઓર્ગેનિક કેસર કેરીનો સ્વાદ માણવાની સુવર્ણ તક મળી છે. કારણ કે મોરબીના શનાળા રોડ પર નવા હાઉસિંગ બોર્ડની સામે તથા રવાપર રોડ પર બેલ પિયાટોસ ખાતે તદ્દન વ્યાજબી ભાવે શુદ્ધ કેસર કેરી મળી શકશે

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકના આકોલવાડી ગામના કેસર અમૃત બાગાયત જૂથ દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી મોરબીમાં બે સ્થળે તદ્દન વાજબી ભાવે કાર્બેટ ફ્રી કેસર કેરીના બોક્સનું સીધું જ વેચાણ કરવામાં આવે છે.

મોરબીમાં શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડની બાજુમાં હાઉસિંગ બોર્ડ સામે કેરી મળશે. જે માટે ભાવિક વેકરીયાનો મો. 97731 79380 અથવા 99254 66219 પર સંપર્ક કરવાનો રહેશે. તેમજ રવાપર રોડ પર લવકુશ કોમ્પ્લેક્સમાં બેલ પિયાટોસ ખાતેથી મળી શકશે. જે માટે સીટી વિઝન ગ્રુપના ચિરાગભાઈ કપટાનો મો. 99793 74848 પર સંપર્ક કરી શકાશે.

- text

- text