ઇશ્વરનગરમાં બજરંગ મીની ઓઇલ મિલની મુલાકાત લેતા આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ

- text


મોરબી : તાજેતરમાં આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટીના વિધાર્થીઓએ બજરંગ મિનિ ઓઇલ મીલ – ઇશ્વરનગરની મુલાકાત લીધી હતી. વિધાર્થીઓને કૃષિલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. આર. આર. ગજેરા અને ડૉ. પંકજ મહેરીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બજરંગ મિનિ ઓઇલ મીલના પાર્ટનર અમિતભાઈ સરાવાડીયા, ભિખાભાઇ દલસાણીયા, કુલદીપભાઈ દલસાણીયા ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text