કેરાળા ગામને આંગણે સોમવારે ગૌશાળાના લાભાર્થે રામામંડળ રમાશે

- text


મોરબી : ગૌશાળાના લાભાર્થે આગામી તા.9/5/2022 ને સોમવારના રોજ રાત્રે 9:00 કલાકે કેરાળા (હરીપર) ગામને આંગણે પીઠડ ગામનું પ્રખ્યાત પીઠડાઈ ગૌસેવા રામામંડળ રમાશે.

- text

લાલજીભાઈ ભગવાનજીભાઈ ચારોલા પરિવાર આયોજિત આ રામામંડળનો સર્વે ધર્મપ્રેમીઓને લાભ લેવા જાહેર આમંત્રણ અપાયું છે.

- text