લુંટાવદર ગામે બુધવારે રામામંડળ રમાશે 

- text


મોરબી : આગામી તા.13/4/2022 બુધવારના રોજ ઉમિયા ગરબી મંડળ, ગરબીચોક, લુંટાવદર ખાતે લુસાણા ગામનું પ્રખ્યાત રામામંડળ રમાશે. રામામંડળ નિહાળવા સર્વે ધર્મપ્રેમીઓને આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે.વિશેષ માહિતી માટે ઝાલરીયા દિનેશભાઈ (97732 16357 , 99097 89047)પર સંપર્ક કરવો.

- text