- text
મોરબી : આમતો આજના આ યુગમાં યુવા પેઢી જન્મદિવસ ઉજવણીમાં ખોટા ખર્ચા કરી ખોટા દેખા-દેખી કરતી હોય છે ત્યારે સમાજને નવી રાહ ચીંધવા મોરબીના વનાળિયા ગામના શૌલેષભાઈ ગીરીશભાઈ ગામીની સુપુત્રી હિયાનો આજે જન્મદિવસ છે ત્યારે પરિવાર દ્વારા મોરબીના વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને ભોજન કરાવીને સમાજને નવી રાહ ચીંધી હતી.
- text