શકત-શનાળામાં કાલે મંગળવારે રામામંડળ ભજવાશે 

- text


મોરબી : મોરબીમાં પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ દ્વારા આવતીકાલે શકત શનાળામાં ભજવવામાં આવશે.રામામંડળનો આનંદ મળવા જાહેર જનતાને આમત્રંણ આપવામાં આવ્યું છે.

- text

પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ-પીઠડ દ્વારા મોરબીમાં આવતીકાલ તા.22ને મંગલવારના રોજ રાત્રે 9 કલાકે પટેલ સમાજવાદી,યુનિટ-2 શકત શનાળા ખાતે રામામંડળ ભજવવામાં આવશે.આયોજક સ્વ.જીવરાજભાઈ ટપુભાઈ સુવારીયા,જયેશભાઇ જીવરાજભાઈ સુવારીયા અને વિનોદભાઈ જીવરાજભાઈ સુવારીયાએ લોકોને જાહેર આમત્રંણ આપ્યું છે.વધુ માહિતી માટે મો.99787 96092,96016 39673 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text