મોરબી : નલીનીબેન છોટાલાલ મહેતાનું અવસાન

- text


 

મોરબી : મૂળ બગથળા, હાલ મોરબી નિવાસી નલીનીબેન છોટાલાલ મહેતા (ઉં.વ. ૮૫), તે અશોકભાઈ, આશાબેન શાહ , તથા બિંદુ દોશીના માતૃશ્રી, કવિતભાઈ તથા ઋત્વીબેનના દાદીમાં તથા નીલકંઠ ટ્રેડીંગવાળા પિયુષભાઈ તથા અતુલભાઈના ભાભુ તથા અશ્ચિનભાઈ કે. મહેતાના કાકીનું તારીખ ૧૦-૨-૨૦૨૨ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા. ૧૨-૨-૨૦૨૨ ના રોજ સવારે ૧૦ વાગ્યે તથા પ્રાર્થના સભા ૧૦.૩૦ થી ૧૧.૩૦ વાગ્યે, દશા શ્રીમાળીની વાડી, બેન્ક ઓફ બરોડા સામે, મોરબી ખાતે રાખેલ છે.

- text