મોરબી નિવાસી છગનભાઈ ફુલતરીયાનું અવસાન

- text


મોરબીઃ મૂળ લક્ષ્મીવાસ હાલ મોરબી નિવાસી છગનભાઈ મોહનભાઈ ફુલતરીયા (ઉ.વ. 72) તે કાંતિભાઈ (મો.નં. 98255 34033)ના ભાઈ, તે વિમલભાઈ (મો.નં. 95120 24402), હિતેષભાઈ (મો.નં.- 98251 57379), કપિલભાઈ (મો.નં.- 98791 25726)ના પિતાનું તારીખ 29-01-2022ના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટેલિફોનિક તથા બેસણું તારીખ 31-01-2022ને સોમવારના રોજ સવારે 8-30 થી 10-30 કલાકે શ્યામ ટાવર, અવનિ ચોકડી, કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text