મોરબીની આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓના RTPCR ટેસ્ટ કરાયા

- text


મોરબી : મોરબીમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે મોરબીની આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

મોરબીની આદર્શ નિવાસી શાળાના તમામ બાળકોના RTPCR રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરાની સૂચના તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના મેડિકલ ઓફિસર ડો. હિરેન વાંસદડીયાના નિર્દેશનુસાર દિલીપભાઈ દલસાનિયા, મકસુદભાઈ સૈયદ દ્વારા સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા હતા. આદર્શ નિવાસી શાળાના આચાર્ય એસ. બી. બારૈયા અને કે. ડી. કાંજીયા તથા સ્ટાફ દ્વારા જરૂરી મદદ કરવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text